કેટલીક એવી વાતો જે જીવનને ઉત્તમ અને સરળ બનાવવા તમને ઉપયોગી થઇ શકે છે , એમાની કેટલીક અહીં રજુ કરી છે , જેના અમલથી કદાચ જીવન સારી રીતે જીવવામાં તમને મદદ થઇ શકે .
* જીવન ને સાચી રીતે જીવવાની ૩૨ જડીબુટ્ટી :
(૧) દરરોજ ઓછામાં ઓછી ૧૦ - ૨૦ મિનીટ માટે એકાંત માં બેસો .
(૨) દરરોજ ઓછા માં...
ઘણીબધી ગર્ભવતી સ્ત્રીઓ ને પ્રેગનેન્સી વખતે જીવ કચવાય અથવા તો મૂંઝાય તેવો અનુભવ થાય છે .જેને આપણે સાદી સરળ ભાષા માં ઉબકા આવવા એવું કહી શકીએ . એને સાયન્ટીફિક ભાષા માં મોર્નિંગ સિકનેસ કહે છે. જે હોર્મોન્સ ના બદલાવાથી , વિટામીન ની ઉણપ , લો બ્લડ પ્રેશર , તીવ્ર ગંધ , થાક , તણાવ...
આપણા ગુજરાતીઓ ની મમ્મી પણ ડાયલોગ બાજી માં કોઈના થી પાછી પડે એમ નથી હો! એમાય જો પોતાના છોકરાને ધમકાવાની વાત આવે ત્યાં તો મમ્મી ના ફેવરીટ ડાયલોગ્સ ની લાઈન લાગી જાય . આજે આપણે એમાંના કેટલાક મમ્મ્મીઓના ફેવરીટ ડાયલોગ્સ જોઈએ જે મમ્મી ઓ રોજબરોજ એમના સુપુત્રો ને ધમકાવા માટે વાપરે છે .
* ગુજરાતી મમ્મીઝ ના...
સ્ત્રીઓ ની સરખામણી એ પુરુષો વધારે આનંદિત અને મોજીલા જોવા મળે છે . આનું સૌથી મોટું કારણ એ છે કે પુરુષો આખા ગામની ચિંતા કરવા કરતા પોતાના માં જ મસ્ત રહે છે . સ્ત્રીઓ ની જેમ એમને કોણ શું કરે છે એમાં જરાપણ રસ હોતો નથી તેઓ ફક્ત પોતાના કામ થી જ કામ રાખે છે...
સ્કૂલ લાઈફ જીવનનો ખુબજ સુંદર તબક્કો હોય છે . એવી સ્કૂલ જ્યાં આપણે એકડે એકથી લઈને સરવાળા બાદબાકી અને એબીસીડી થી લઈને દરેક લેસન શીખ્યા . જ્યાં આપણા કદીના ભૂલાય એવા ફ્રેન્ડસ બન્યા , જ્યાં આપણે લાઈફની બેસ્ટ મોમેન્ટસ માણી .જ્યાં આપણને શિક્ષકો એ ચોપડીઓ ના અને જીવનના ઘડતર ના પાઠ શીખવ્યા. આવા સ્કૂલ...
સ્ત્રીઓને આજ સુધી કોઈ સમજી શક્યું નથી . એમના મનમાં ક્યારે શું ચાલતું હોય એની તો બિચારા પુરુષો કલ્પના પણ ના કરી શકે .ગમે એટલી સુખી સ્ત્રી હોય પણ કોઈના કોઈ વાતે દુઃખી તો રહેવાની જ. એને કંઇક નું કંઈક ખૂટ્યા અને ખૂંચ્યા કરવાનું જ. તો આવો જોઈએ એવા પાંચ કારનો જેના લીધે સ્ત્રી હંમેશા દુઃખી...
આજકાલ ના બાળકો ને બાળકો કહીએ તોપણ તેમને વાંધો છે , કે છે કે અમે તો હવે મોટા થઇ ગયા છીએ . એમને ક્યાં એ ખબર છે કે આ બચપણ એક વાર ગયા પછી પાછુ નહિ મળે માટે એને બાળક ની જેમ જ જીવો. આમાં બાળકો નો વાંક નથી , વાંક છે આપણો જેમને...
' જળ એજ જીવન ' અથવા ' પાણી બચાવો જીવન બચાવો ' જેવા સૂત્રો તો આપણે ઘણી જગ્યાએ અને ઘણી વાર વાંચતા હોઈએ છીએ પણ શું આપણે એ સૂત્રો નો અમલ પણ કરીએ છીએ કે નહિ ? આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા સૌ માટે કેટલું ઉપયોગી છે , એના વિના તો જીવનની કલ્પના પણ શક્ય નથી , તોપણ ઘણી...
" મોર બની થનગાટ કરે,મન મોર બની થનગાટ કરે "
આ સુંદર પંક્તિઓ જેના પર લખાઈ છે એવું આપણું સદાય થનગનતું અને આમ તેમ વિહરતું મન કોઈનાથી બાંધ્યું બંધાય છે કે રોક્યું રોકાય છે. એતો એનું ધાર્યું જ કરાવે છે આપણી પાસે . ક્યારેક તો મને લાગે કે મન આપણું નથી આપણે મનના છીએ ....
મનુષ્ય જ્યારે પોતાને સામાન્યથી કંઈક વધારે , વિશિષ્ટ કે મહાન અથવા મહત્વપૂર્ણ સમજવા લાગે છે , ત્યારે તેનામાં અભિમાન નું બીજ અંકુરિત થાય છે. આ અભિમાન નું બીજ ધીમે ધીમે વધતા એક વટવ્રુક્ષ બની જાય છે. ખોટી પ્રશંસા અને બડાઈઓ થી એવા જ મનુષ્ય અંજાઈ જાય છે જેઓ અજ્ઞાની દૂર દ્રષ્ટિના અભાવવાળા હોય છે. અભિમાન એક...